સમગ્ર રાજ્યમાં આવતી કાલથી સસ્તા અનાજની દુકાનો પર શરૂ થશે રાશનનું વિતરણ. 66 લાખ કુટુંબોના સવા ત્રણ કરોડ સભ્યોને મળશે રાશન.