પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત જય શ્રીરામ સાથે કરી હતી. તેમણે કહ્યું કે લગભગ 365 દિવસમાથી કોઈ એક દિવસ હોય જ્યારે ભારતમાં કોઈ ઉત્સવ મનાવવામાં આવતો નથી. ઉત્સવ આપણને જોડે છે અને ઉમંગ ભરે છે. તે આપણી રગોમાં ઘડકે છે.