આણંદના બોરસદ તાલુકાના વાલવોડમાં અજગરને માર મારી જીવતો સળગાવ્યો હતો. સાતમાંથી ત્રણની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર ફરાર થઇ ગયા છે. સોસિયલ મીડિયામાં વિડીઓ વાયરલ થયો હતો.