રાજકોટ માર્કેટ યાર્ડ ખાતે ખેડૂતોના આમરણાંત ઉપવાસનો આજે ત્રીજો દિવસ, પાક વીમો અને ભાવાંતર યોજના સહિતના પડતર પ્રશ્નોને લઈને ખેડૂતો બન્યાં ઉગ્ર, ખેડૂતોએ પાકવીમાને બીરબલની ખીચડી સાથે સરખાવ્યો..