રાજકોટમાં પાક વીમા સહિતની માગ સાથે ઉપવાસ પર બેઠેલા ખેડૂતોનું ઉપવાસ આંદોલન સફળ, 15 દિવસમાં ખેડૂતોના ખાતાં જમા થઈ જશે પાકવીમાના પૈસા, છેલ્લા ત્રણ દિવસથી આમરણાંત ઉપવાસ પર બેઠા છે ખેડૂતો