રાજકોટ: સંતકબીર વિસ્તારમાં અનોખી ઘટના, મહિલાનું અવસાન થતા મહિલાઓએ કાઢી અંતિમયાત્રા. શિક્ષિકા લલિતાબેનનું બીમારીને લીધે થયું હતું અવસાન. મૃતકના પરિવારમાં કોઈ ન હોવાથી અંતિમયાત્રા કાઢી.