દિવાળીના તહેવારને લઈ રાજકોટના માર્કેટ યાર્ડમાં રજા જાહેર કરવામાં આવી છે. 25 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી રજા જાહેર કરવામાં આવી છે. યાર્ડમાં ધનતેરસથી લઇ કારતક સુદ ચોથ સુધી રજા જાહેર કરવામાં આવી છે.