રાજકોટ ગૌરીદળ ગામ નજીક નર્મદાની પાઇપ લાઈનમાં ભંગાણ, GWIL દ્વારા વેલ્ડીંગ કરી રીપેરીંગ કામ ચાલુ કરવામાં આવ્યું, રાત્રે 10 વાગ્યે સંપૂર્ણ પાણી ચાલુ કરી દેવામાં આવશે