રાજકોટઃ ત્રંબાની આર્ષ વિદ્યામંદિરે છેતરપિંડી કરી હોવાનો આરોપ વાલીઓએ મુક્યો છે. શાળા બંધ થઈ જતા વાલીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. 85 હજારથી 2 લાખ સુધીની ફી વસુલવામાં આવી રહી હતી. હજુ સુધી કોઈ વાલીઓને ફી પરત કરવામાં આવી નથી.