ગુરુવારે જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલાની એક બસ પર થયેલા ફિદાયીન હુમલામાં 40 જવાનો શહીદ થયાં. રાજકોટમાં આ શહીદ જવાનો માટે શાંતિ યજ્ઞ કરવામાં આવ્યોં. રૈયારોડ સ્થિત શાંતિનિકેતન એવન્યુમાં આ યજ્ઞ કરાયો.