રાજનાથસિંહ આજે રક્ષામંત્રીનો કારભાર સંભાળવા જઈ રહ્યા છે ત્યારે તે પહેલા તેમણે શહીદોને નમન કર્યું હતુ. રાજનાથસિંહે વોર મેમોરિયલ પહોંચીને શહીદોને નમન કર્યાં હતાં. તેમની સાથે સેનાની ત્રણેય પાંખના અધ્યક્ષ પણ હાજર રહ્યાં હતાં.