રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે પોતાનો પદભાર સંભાળ્યો, તે પહેલા તેઓ વોર મેમોરિયલ ગયા હતા..અને શહિદોને શ્રદ્ધાજંલિ આપી હતી..