1 ઓગસ્ટ 2018નો ઠરાવ રદ કરવા ઓબીસી રાજપુત સમાજ મેદાને પડ્યો છે. ઓબીસીમાં સમાવિષ્ઠ ક્ષત્રિય રાજપુત સમાજ આંદોલનને ટેકો જાહેર કરશે.