રામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પીએમ મોદીને મળવા પહોંચ્યા હતા. જ્યાં તેમણે રામ મંદિરના શિલાન્યાસનું પીએમ મોદીને આમંત્રણ આપ્યું હતું.