જગતના નાથની રથયાત્રાનો શુભ અવસર નજીક આવી રહ્યો છે તેમ તેમ ભક્તો ભગવાનને વધાવવા અધીરા બની રહ્યા છે. આજથી આપણી ચેનલ ઝી 24 કલાક પર જગન્નાથજીની આરાધનામાં એક-નહીં બે નહીં એક સાથે ત્રણ કલાકારો જોડાશે. તો આજે ભગવાનની સુરસાધનામાં જોડાયા છે હેમંત ચૌહાણ, ઈન્દિરા શ્રીમાળી અને જિજ્ઞેશ કવિરાજ. શરૂઆત કરશે હેમંત ચૌહાણ