અમદાવાદઃ સારસપુર મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. આજે ભગવાન જગન્નાથના મનોરથમાં ભગવાનને ફળ અને સુકામેવા ધરવામાં આવ્યા. આવતીકાલે ભગવાન જગન્નાથને ધરાવાશે છપ્પન ભોગ.