ભગવાન જગન્નાથજીનું મામેરું, ભક્તોમાં જોવા મળ્યો અનોખો અનેરો ઉત્સાહ. કાનજી પટેલને મળ્યું છે મામેરાનું સદભાગ્ય. ભગવાન જગન્નાથજીને લડાવવામાં આવ્યા લાડ.