142મી રથયાત્રાનું શાંતિપુર્વક સમાપન થઇ ચુક્યું છે. મંદિરે રથ પહોંચ્યા બાદ પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી. આરતીમાં લાખો ભક્તો ઉમટી પડ્યા હતા.