રથયાત્રા: મોસળવાસીઓ દ્વારા મામેરું મંદિરના મહંત અને ટ્રસ્ટીને આપવામાં આવ્યું. સોનાના આભૂષણો, વાઘા, પાઘડી, શણગાર અને વસ્ત્રો મંદિરને આપવામાં આવ્યું.