સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે વહેશે...હાલ ગોલ્ડન બ્રિજની જળ સપાટી 19.25 ફૂટ...સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ગોલ્ડન બ્રિજની આસપાસના ગામોને અલર્ટ રહેવા અપાઈ સૂચના...