કોંગ્રેસના ધારી ધારાસભ્ય જે વી કકડીયાના ખેડૂતોને દિવસે વીજળી આપવાના પ્રશ્ન પર ઉર્જા મંત્રી સૌરભ પટેલનો જવાબ આપતા કહ્યું કે, સરકારે ખેડૂતો માટે દિવસે વીજળી આપવાની બજેટમાં જાહેરાત કરી છે. રાજ્યમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાની શરૂઆત ગીર સોમનાથ જિલ્લાથી થશે.