ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને NCP મહાસચિવ એવા શંકરસિંહ વાઘેલા હવે કોંગ્રેસના સમર્થનમાં આવ્યા ગાંધીનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર સી.જે.ચાવડાની પડખે આવેલા શંકરસિંહ વાઘેલા સાણંદમાં યોજાનાર જાહેરસભાને સંબોધશે