શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને મોદી સરકાર પર પ્રહાર કરતા જણાવ્યુ કે છેલ્લા 25 વર્ષમાં દેશ દેવાંમાં ડુબી ગયો છે, સરકારે છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવો જોઈએ, જેના બદલે સરકાર આતંકવાદના નામે મત માગી રહી છે