વાવાઝોડાનો ખતરો ટળ્યાં બાદ સૌરાષ્ટ્રમાં જનજીવન સામાન્ય, આજ સાંજથી ખેડૂતોની જણસી માર્કેટિંગ યાર્ડમાં ઉતારવામાં આવશે. વાવાઝોડાના કારણે બે દિવસ માર્કિટિંગ યાર્ડ હતા બંધ.