ચૂંટણી પંચમાં પીએમ મોદી અને શાહ સામે થયેલી ફરિયાદના મામલે સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને આદેશ કર્યો છેકે 6 મે સુધીમાં તમામ ફરિયાદનો નિકાલ કરવો. કોંગ્રેસના નેતા સુષ્મિતા દેવે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, 31 દિવસોમાં માત્ર 2 અરજીનો જ નિકાલ કર્યાની કોંગ્રેસે રજૂઆત કરી છે