જામનગરમાં આજે ટેકાના ભાવે મગફળી ખરીદવાનો બીજો દિવસ હતો. જેમાં 300 ખેડૂતોને મેસેજ કરીને જાણ કારી આપવામાં આવી હતી. પરંતુ માત્ર 15 ખેડૂતો જ ટેકાના ભાવે મગફળી વેચાવ આવ્યા હતા.