પ્રજાસત્તાક દિન પહેલા રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન. અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા વધારી 10 દિવસ સુધી મુલાકાતીઓને પ્રવેશ નહીં આપવાનો લેવાયો નિર્ણય. એરપોર્ટ પર દરરોજ અપાય છે 1 હજારથી વધુ વિઝિટર્સ પાસ.