કૃષ્ણજન્મના વધામણાં માટે દેશભરમાં ભક્તિમય માહોલ જામ્યો છે. દ્વારકા, ડાકોર કે પછી શામળાજી હોય તમામ કૃષ્ણમંદિરોમાં ભક્તોનો મેળાવડો જામ્યો છે. યાત્રાધામ શામળાજીમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહી છે. મંદિર જ નહીં સમગ્ર શામળાજીને રંગીન રોશનીનો શણગાર કરાયો છે.