પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા આજે સુરતમાં હતા. હકીકતમાં સુરતમાં શક્તિદળ તાલીમ શિબિરનું આયોજન કરાયું છે. મનપાની ચૂંટણી પહેલાં સંગઠન ઉભું કરવાનો પ્રયાસ કરાયો છે અને શંકરસિંહ વાઘેલા સક્રિય થયા છે.