સાંતલપુર તાલુકાના વારાહી ગામે ઉભરાતી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી થી જીવરાનીવાસ ના રહીશો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે ગટર નું ગંદુ પાણી લોકો ના ઘર માં ઘુસી ગયું છે જેને લઈ ને રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યું છે ગટર નું ગંદુ પાણી લોકો ના ઘર માં ઘુસી ગયો છતાં સતાધીશો નું પેટનું પાણી હલતું નથી.