શિરડીના ગામ લોકોએ આપેલું બંધનું એલાન પાછું ખેંચ્યું. આજ રાતથી દુકાનો અને બજાર ખુલશે. સાંઈ બાબાની જન્મભૂમિ પાથરી ગામ હોવાના ઉદ્ધવ ઠાકરેના નિવેદનથી લોકો રોષે ભરાયા હતાં.