મધ્યપ્રદેશનાં પુર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સભ્યપદ અભિયાનનાં સભ્ય શિવરાજસિંહ ચૌહાણ સભ્યપદ અભિયાન અંતર્ગત સુરત ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે સભ્યપદ અભિયાનને વેગ આપવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી.