વડોદરામાં ઉધોગપતિના પુત્રએ પોતાની પત્નીને તરછોડી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે ઉધોગપતિના પુત્રએ પત્ની પાસેથી 54 લાખની દહેજની માગ કરી હતી. પત્ની અક્ષરા જોયે પતિ વર્ગીસ જોય સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પતિએ અક્ષરાનું લગ્ન પછી ક્રિશ્ચન ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. અક્ષરાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં પતિ વર્ગીસ જોય સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે વર્ગીસ જોયની ધરપકડ કરી છે.