કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોદી કેબિનેટે વડાપ્રધાન વીમા યોજનાને મરજિયાત બનાવી છે. જેથી ખેડૂતો તેમની ઇચ્છા પ્રમાણે વીમો લઇ શકે છે. ત્યારે આ મુદ્દે અરવલ્લીના ખેડૂતોનું શું કહેવું છે આવો જાણીએ...