લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે તેમની યાદમાં રેલવે વિભાગ દ્વારા વિશેષ ટ્રેન ચલાવવામાં આવી હતી. બિહારના મુઝફ્ફરપુર ખાતેથી શરુ થયેલી વિશેષ ટ્રેન 'મુઝફ્ફરપુર - અમદાવાદ જનસાધરણ એક્સપ્રેસ' (15269) અમદાવાદ રેલવે સ્ટેશને આવી પહોંચી હતી.