દેશના કેટલાક રાજ્યોમાં પૂરનો કહેર યથાવત છે. 9 રાજ્યોમાં પૂરની અસર જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં અલગ અલગ ઘટનાઓમાં 180થી વધુ લોકોના મોત થયા છે. કેરળ, કર્ણાટક, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગોવા સૌથી વધારે પ્રભાવિત રાજ્યો છે