જનતા કર્ફ્યૂના બીજા દિવસે પણ એસટી સ્ટેન્ડ ખાલી જોવા મળ્યું છે અને એક પણ બસ ગીતા મંદિર એસટી ડેપો પર જોવા નથી મળી રહી.