ગુજરાતમાં કચ્છના ઉદ્યોગોને અપાતા પાણી પર પચાસ ટકા કાપ મૂકવાનો રાજ્ય સરકારની કેબિનટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે, જ્યારે નર્મદામાંથી ઉદ્યોગોને પાણી ન અપાયાનો સરકારનો દાવો કરવામાં આવ્યો છે, બેઠકમાં ઉદ્યોગોને અપાતા પાણી સંદર્ભે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી