ગુજરાત માધ્યમિક અને ઉ. માધ્યમિક બોર્ડની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો, હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ હવે વતનમાં પરીક્ષા આપી શકશે.માન્યતા વગરની શાળાઓના દુષણ પર રોક લગવવા નિર્ણય.