News Gujarati Live: કૃષિ નિયામક બી.એમ.મોદી દ્વારા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી.અધિકારી સરકાર ના દબાણ માં કામ કરી રહ્યા હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આક્ષેપ લગાવ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાએ 2018ના પાક વીમાની માહિતી મેળવી તે ખેડુતોનો અધિકારી છે. જો માહિતી આપવામાં આવી નથી કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં ખેડુતોને જાગૃત કરી રાજ્યભરમાં આંદોલન કરશે.