મહા વાવાઝોડાના કારણે વલસાડનો તિથલનો બીચ બંધ કરાવામાં આવ્યો છે.... 6 અને 7 નવેમ્બરના રોજ સહેલાણીઓ અને સ્થાનીકો માટે બીચ બંધ રખવામાં આવશે..... લોકોને બીચ ઉપર નહીં જવાના જિલ્લા વહીવટી તંત્રએ ઠેર ઠેપ બોર્ડ લગાવ્યા છે..... તો પોલીસે બીચ હાજર લોકોને તવ્રીતે બીચ પરથી ખસેડવાની કામગીરી હાથ ધરી છે.... વાવાઝોડાને કારણે વલસાડ જિલ્લા વહીવટી તંત્ર પરીસ્થિતેને પહોચી વળવા સજ્જ છે.... અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા વહીવટી તંત્રને ખડેપગે રાખવામાં આવ્યું છે.