સરથાણા લકઝરી ટેક્સ બચાવવાના કૌભાંડમાં પોલીસ આરોપી P.I નરસસંગ ચૌધરી દ્વારા સુપ્રીમ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. સુરત કોર્ટે આરોપી પોલીસને ભાગેડુ જાહેર કરેલા છે. સુપ્રીમ કોર્ટ પીઆઇ N D ચૌધરીના આગીતરા જામીન ના મંજુર કર્યા છે.