સુરતમાં આગકાંડમાં મૃત્યુ પામેલી હસ્તીને ધોરણ 12માં 60 ટકા આવ્યા, સ્કુલ સંચાલકોએ 2 મિનિટનું મૌન પાડ્યું, મિત્રો હસ્તીને યાદ કરી હિબકે ચડ્યા