સુરતમાં વાયુ વાવાઝોડાને પગલે તંત્ર એલર્ટ કરવામાં આવ્યું છે.ડુમ્મસના કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરાયાં છે.વાવાઝોડાને પગલે આજે બપોરે કલેકટરની અધ્યક્ષતામાં મિટિંગનું આયોજન કરાયું છે.સાથે જ તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની અપીલ કરાઈ છે.