સુરતઃ સૂરત મનપા દ્રારા જર્જરિત ઈમારતો સામે આકરા પગલાં.સૂરતના જર્જરિત ઈમારતોને ખાલી કરવા આપી નોટીસ.સૂરતના ઉમરા ખાતે 10 માળના રાધિકા એપાર્ટમેન્ટના હોલ્ડરોને 7 દિવસમાં ખાલી કરવા નોટિસ. 54માંથી 40 ફ્લેટ ખાલી છે,જ્યારે 14 લોકો જીવના જોખમે રહે છે.પાલિકા તંત્ર દ્વારા અગાઉ 21 નોટિસ આપી ચુકી છે.