લોકસભાની ચૂંટણી પહેલા સુરતના સંવેદનશીલ ગણાતા વિસ્તાર એવા વરિયાવી બજારથી ચોક બજાર સુધી ફ્લેગમાર્ચ યોજાઈ જેમાં પીઆઇ સહીતના અધિકારીઓ જોડાયા હતા