સુરતમાં છેલ્લા પંદર દિવસથી બિન અમાનત જ્ઞાતિ અને EWS પ્રમાણપત્રને લઇને વિધાર્થીઓની સેન્ટરો બહાર લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે હવે પ્રમાણપત્રને લઇને વાલીઓ રોષે ભરાઇ મંત્ર કુમાર કાનાણીને ત્યાં મોર્ચો લઇને પહોંચ્યા