સુરતની ભાડૂત માઈનોર કેનાલની સબમાઈનોર કેનાલમાં ભ્રષ્ટાચારના આરોપ લગાવાઈ રહ્યા છે, ગ્રામજનોએ આરોપ લગાવ્યો છે કે રિનોવેશનના કામમાં લાખો રૂપિયાના ખર્ચ છતાં તકલાદી કામ કરવામાં આવ્યુ છે, ગ્રામજનોએ જાતે જ કેનાલમાં ઉતરીને ભ્રષ્ટાચારનો પર્દાફાસ કર્યો