સુરતના લાલ દરવાજા વિસ્તારમાં પોલીસ અને મૂર્તિકાર વચ્ચે ઘર્ષણો મામલો સામે આવ્યો છે. પોલીસ અને મૂર્તિકારો વચ્ચે ઉંચી મૂર્તિને લઇને બોલાચાલી થઇ હતી. ઘર્ષણ સર્જાતા પોલીસે 7 મૂર્તિકારોની ધરપકડ કરી લીધી છે.