સુરતના લિંબાયતમાં પથ્થરમારાની ઘટના ષડયંત્ર હોવાનો થયો ખુલાસો
સુરતના લિંબાયતમાં પથ્થરમારાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પથ્થરમારાની ઘટના ષડયંત્ર હતી. પોલીસે 120B કલમનો ઉમેરો કર્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ. આ ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. 200થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો.
સુરતના લિંબાયતમાં પથ્થરમારાનો મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. પથ્થરમારાની ઘટના ષડયંત્ર હતી. પોલીસે 120B કલમનો ઉમેરો કર્યો. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ. આ ઘટનામાં એક પોલીસ કર્મી ઘાયલ થયો હતો. 200થી વધુ લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધાયો.